પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નીતિ આયોગના પૂર્ણ-સમયના સભ્યો તરીકે નિયુક્ત થવા બદલ ડૉ. આર. બાલાસુબ્રમણ્યમજી અને ડૉ. જોરામ અનિયાજીને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે તેમનો બહોળો અનુભવ અને વિવિધ મુદ્દાઓની ઊંડી સમજ નીતિ ઘડતરને ખૂબ જ મજબૂત બનાવશે. શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમનું યોગદાન તમામ ક્ષેત્રોમાં નવીનતા અને વૃદ્ધિમાં મદદ કરશે. તેમણે તેમને આગામી અત્યંત ઉત્પાદક અને પ્રભાવશાળી કાર્યકાળ માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“નીતિ આયોગના પૂર્ણ-સમયના સભ્યો તરીકે નિયુક્ત થવા બદલ ડૉ. આર. બાલાસુબ્રમણ્યમજી અને ડૉ. જોરામ અનિયાજીને અભિનંદન. તેમનો બહોળો અનુભવ અને વિવિધ મુદ્દાઓની ઊંડી સમજ નીતિ ઘડતરને ખૂબ જ મજબૂત બનાવશે. મને વિશ્વાસ છે કે તેમનું યોગદાન તમામ ક્ષેત્રોમાં નવીનતા અને વૃદ્ધિમાં મદદ કરશે. તેમને આગામી અત્યંત ઉત્પાદક અને પ્રભાવશાળી કાર્યકાળ માટે શુભેચ્છાઓ.”
Congratulations to Dr. R. Balasubramaniam Ji and Dr. Joram Aniya Ji on being appointed as Full-time Members of NITI Aayog. Their rich experience and deep understanding of various issues will greatly strengthen policy making. I am confident their contributions will help drive…
— Narendra Modi (@narendramodi) May 2, 2026
SM/IJ/JD
Congratulations to Dr. R. Balasubramaniam Ji and Dr. Joram Aniya Ji on being appointed as Full-time Members of NITI Aayog. Their rich experience and deep understanding of various issues will greatly strengthen policy making. I am confident their contributions will help drive…
— Narendra Modi (@narendramodi) May 2, 2026