પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું જેમાં ભાર મૂકવામાં આવ્યો છે કે જ્ઞાન ફક્ત ગુરુ પ્રત્યે સમર્પિત સેવા દ્વારા જ મેળવી શકાય છે.
પ્રધાનમંત્રીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું-
“यथा खात्वा खनित्रेण भूतले वारि विन्दति।
तथा गुरुगतां विद्यां शुश्रूषुरधिगच्छति॥”
સુભાષિત દર્શાવે છે કે જેમ વ્યક્તિએ પાણી મેળવવા માટે સખત મહેનત અને ધીરજથી પૃથ્વીના પેટાળમાં ઊંડે સુધી ઉતરવું પડે છે, તેવી જ રીતે, શ્રદ્ધા, સમર્પણ, શિસ્ત અને પ્રામાણિકતા સાથે ગુરુ પ્રત્યે સમર્પિત સેવા દ્વારા જ જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“यथा खात्वा खनित्रेण भूतले वारि विन्दति।
तथा गुरुगतां विद्यां शुश्रूषुरधिगच्छति॥”
यथा खात्वा खनित्रेण भूतले वारि विन्दति।
तथा गुरुगतां विद्यां शुश्रूषुरधिगच्छति॥ pic.twitter.com/MpGaStIgjZ
— Narendra Modi (@narendramodi) May 12, 2026
IJ/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com