Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ એક આદર્શ અને ઉત્તમ વ્યક્તિના ગુણોને ઉજાગર કરતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજેસંસ્કૃત સુભાષિત શેર કર્યું, જેમાં વ્યક્તિગત, સામાજિક અને રાષ્ટ્રીય ફરજો નિભાવવામાં એક આદર્શ અને ખરેખર ઉત્તમ વ્યક્તિના ગુણોને ઉજાગર કરવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

परकार्येषु स्वकार्ये क्षिप्रसाधनम्।

सुहृत्कार्येषु निर्वृत्ति राजकार्येषु विक्रमः।।

જે વ્યક્તિ બીજાના કાર્યોમાં પૂરા દિલથી સમર્પિત થાય છે, પોતાની અંગત ફરજો ઝડપથી અને કાર્યક્ષમતાથી પૂર્ણ કરે છે, મિત્રો માટે નિઃસ્વાર્થપણે કાર્યો કરે છે અને રાષ્ટ્રીય ફરજો નિભાવવામાં પોતાની સંપૂર્ણ બહાદુરી અને હિંમત દર્શાવે છે, ફક્ત આવી વ્યક્તિ જ ખરેખર ઉત્તમ છે.

IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]