પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે કારગિલ વિજય દિવસ પર, આપણો દેશ ભારતની સુરક્ષા માટે બહાદુર સૈનિકોના અસાધારણ સાહસ અને સમર્પણ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે સૌથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તેમની હિંમત હંમેશા રાષ્ટ્રીય ગૌરવનો સ્ત્રોત રહેશે. તેમણે કહ્યું કે તેમની અતૂટ દેશભક્તિ અને ફરજ પ્રત્યેની નિષ્ઠા પેઢીઓને પ્રેરણા આપતી રહેશે.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:
કારગિલ વિજય દિવસ પર, આપણું રાષ્ટ્ર બહાદુર સૈનિકોનો તેમના અસાધારણ સાહસ અને ભારતની સુરક્ષા પ્રત્યેના સમર્પણ માટે આભાર વ્યક્ત કરે છે. સૌથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં તેમની અદમ્ય હિંમત હંમેશા રાષ્ટ્રીય ગૌરવનો સ્ત્રોત રહેશે. તેમની અતૂટ દેશભક્તિ અને ફરજ પ્રત્યેની નિષ્ઠા પેઢીઓને પ્રેરણા આપતી રહેશે.
On Kargil Vijay Diwas, our nation expresses gratitude to the brave soldiers for their extraordinary courage and commitment towards securing India. Their valour in the face of the most formidable conditions will forever remain a source of national pride. Their unwavering…
— Narendra Modi (@narendramodi) July 26, 2026
IJ/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
On Kargil Vijay Diwas, our nation expresses gratitude to the brave soldiers for their extraordinary courage and commitment towards securing India. Their valour in the face of the most formidable conditions will forever remain a source of national pride. Their unwavering…
— Narendra Modi (@narendramodi) July 26, 2026