પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા શર્માનો એક લેખ શેર કર્યો છે. આ લેખમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે કે કેવી રીતે વાતચીત વિવાદોનું સ્થાન લઈ રહી છે, વિશ્વાસ કેન્દ્ર-રાજ્ય સંબંધોને કેવી રીતે મજબૂત બનાવી રહ્યો છે અને વિકાસ પ્રગતિ માટે નવા માર્ગો ખોલી રહ્યો છે. આ લેખ છેલ્લા દાયકામાં સહકારી સંઘવાદમાં થયેલા ફેરફારોની ચર્ચા કરે છે અને આપણે કેટલું આગળ આવ્યા છીએ અને વિશ્વાસ દ્વારા આપણે શું પ્રાપ્ત કર્યું છે તે દર્શાવે છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“સંવાદ વિવાદોનું નિરાકરણ લાવી રહ્યો છે, વિશ્વાસ કેન્દ્ર-રાજ્ય સંબંધોને મજબૂત બનાવી રહ્યો છે, અને વિકાસ પ્રગતિ માટે નવા માર્ગો ખોલી રહ્યો છે. તેમના તાજેતરના લેખમાં આસામના મુખ્યમંત્રી શ્રી @himantabiswa છેલ્લા દાયકામાં સહકારી સંઘવાદમાં થયેલા ફેરફારોની ચર્ચા કરે છે. આ લેખ આપણને આપણે કેટલા આગળ આવ્યા છીએ અને વિશ્વાસ દ્વારા આપણે શું પ્રાપ્ત કર્યું છે તેના પર વિચાર કરવા માટે મજબૂર કરે છે!”
Dialogue is replacing disputes, trust is strengthening Centre-state relations and development is opening new pathways for progress.
In his latest piece, Assam CM Shri @himantabiswa explores the shift in cooperative federalism realised in the last decade.
An introspective read… https://t.co/Ykg9ZtF9ft
— PMO India (@PMOIndia) September 17, 2026
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
Dialogue is replacing disputes, trust is strengthening Centre-state relations and development is opening new pathways for progress.
— PMO India (@PMOIndia) September 17, 2026
In his latest piece, Assam CM Shri @himantabiswa explores the shift in cooperative federalism realised in the last decade.
An introspective read… https://t.co/Ykg9ZtF9ft