પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના થાણેમાં એક મકાન ધરાશાયી થવાથી થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે આ દુ:ખદ ઘટના વિશે સાંભળીને તેમને ખૂબ દુઃખ થયું છે. તેમણે આ દુઃખની ઘડીમાં શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે પોતાના વિચારો વ્યક્ત કર્યા અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી.
પ્રધાનમંત્રીએ જાહેરાત કરી કે દરેક મૃતકના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી 2 લાખ રૂપિયાની એક્સ ગ્રેશિયા સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે;
“મહારાષ્ટ્રના થાણેમાં એક ઇમારત ધરાશાયી થવાથી થયેલી જાનહાનિ વિશે સાંભળીને દુઃખ થયું. આ દુઃખની ઘડીમાં મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના.
દરેક મૃતકના પરિવારને પીએમએનઆરએફ તરફથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: પીએમ @narendramodi.”
Pained to hear about the loss of lives due to the collapse of a building in Thane, Maharashtra. My thoughts are with the bereaved families in this hour of grief. May the injured recover at the earliest.
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of…
— PMO India (@PMOIndia) July 31, 2026
SM/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
Pained to hear about the loss of lives due to the collapse of a building in Thane, Maharashtra. My thoughts are with the bereaved families in this hour of grief. May the injured recover at the earliest.
— PMO India (@PMOIndia) July 31, 2026
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of…
महाराष्ट्रात ठाणे येथे इमारत कोसळून झालेल्या जीवितहानीच्या वृत्ताने अत्यंत दुःख झाले. या दुःखद प्रसंगात माझ्या सहवेदना शोकाकुल कुटुंबांसोबत आहेत. या दुर्घटनेतील जखमी लवकरात लवकर बरे होवोत हीच प्रार्थना.
— PMO India (@PMOIndia) July 31, 2026
या दुर्घटनेत मृत्यू झालेल्या व्यक्तींच्या कुटुंबियांना प्रधानमंत्री सहायता…