પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંવત્સરીના પવિત્ર પ્રસંગે લોકોને પોતાની શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે સંવત્સરી આપણને યાદ અપાવે છે કે ક્ષમા અને કરુણા દરેક સંબંધને મજબૂત બનાવે છે. તેમણે દરેકને નમ્રતા અપનાવવા અને દયા તેમજ સદ્ભાવનાને તેમના કાર્યોનું માર્ગદર્શન કરવા દેવા આહ્વાન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
સંવત્સરી આપણને યાદ અપાવે છે કે ક્ષમા અને કરુણા દરેક સંબંધને મજબૂત બનાવે છે.
આ પવિત્ર પ્રસંગે, નમ્રતા આપણું માર્ગદર્શન કરે અને દયા તેમજ સદ્ભાવના આપણા દરેક કાર્યને આકાર આપે.
મિચ્છામિ દુક્કડં!
Samvatsari reminds us that forgiveness and compassion strengthen every bond.
On this sacred occasion, may humility guide us and may kindness and goodwill shape our every action.
Michhami Dukkadam!
— Narendra Modi (@narendramodi) September 15, 2026
SM/BS/JD
Samvatsari reminds us that forgiveness and compassion strengthen every bond.
— Narendra Modi (@narendramodi) September 15, 2026
On this sacred occasion, may humility guide us and may kindness and goodwill shape our every action.
Michhami Dukkadam!