પીએમઇન્ડિયા
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કૃષ્ણજન્મપર્વ જન્માષ્ટમીની દેશવાસીઓને શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે દરેક દેશવાસીઓને કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ. આ પર્વ આપણા દરેકના જીવનમાં સમૃદ્ધિ અને ખુશાલી લાવે.
UM/AP/J.Khunt/GP
सभी देशवासियों को कृष्ण जन्माष्टमी की हार्दिक शुभकामनाएं। यह पर्व हम सभी के जीवन में समृद्धि और खुशहाली लाये । pic.twitter.com/r6gfhTfaqq
— Narendra Modi (@narendramodi) September 5, 2015