Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ લંડનમાં થયેલા આતંકવાદી હુમલાની ટીકા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લંડનમાં થયેલા આતંકવાદી હુમલાની ટીકા કરી છે અને જણાવ્યું છે કે હુમલો આંચકાજનક અને ગભરાટ ફેલાવો તેવો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “લંડનમાં હુમલો આંચકાજનક છે અને ગભરાટે ફેલાવે તેવો છે. અમે તેની ટીકા કરીએ છીએ. મારા વિચારો મૃતકોના પરિવારો સાથે છે અને ઇજાગ્રસ્તો માટે પ્રાર્થના છે.”

TR