મુખ્ય વિષયવસ્તુ પર જાઓ
A
-
A
A
+
A
A
Search
Search
ભાષા
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
મેનુ
મુખ્ય પૃષ્ઠ
સમાચાર
ન્યુઝ અપડેટ
મીડિયા કવરેજ
મન કી બાત
પ્રધાનમંત્રીશ્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ
પારદર્શિતા માટેની ખોજ
માહિતીનો અધિકાર (આરટીઆઈ)
અધિકારીશ્રીઓની યાદી (પીએમઓ)
પ્રધાનમંત્રીના સાક્ષાત્કારો
પ્રધાનમંત્રી ફંડ
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ
રાષ્ટ્રીય રક્ષા ભંડોળ
પીએમ કેર્સ ફંડ વિશે
પ્રધાનમંત્રીની મુલાકાત
આંતરરાષ્ટ્રીય યાત્રાઓ
ઘરેલું મુલાકાતો
તમારા પ્રધાનમંત્રીને જાણો
પ્રધાનમંત્રીને જાણો
ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓ
શાસનની ઉપલબ્ધિઓ
એક વર્ષ
બે વર્ષ
ત્રણ વર્ષ
ચાર વર્ષ
મીડીયા ગેલેરી
તસવીર ગેલેરી
લાઈવ જુઓ / વિડીયો
પ્રધાનમંત્રીના ભાષણો
પ્રધાનમંત્રીના ભાષણો (વિડીયો)
ઇન્ફોગ્રાફીક્સ & અવતરણ
સ્ટૉલ્વર્ટ્સ
આર્કાઇવ
સોશિયલ મીડિયા અપડેટ્સ
માનનીય પ્રધાનમંત્રીશ્રી સાથે વાર્તાલાપ
અહેવાલ
ઇ પુસ્તકો
કેન્દ્રીય પ્રધાનમંડળમાં મંત્રીઓના ખાતા
પીએમઓ મોબાઈલ એપ ડાઉનલોડ કરો
મેનુ બંધ કરો
HOME
પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી સંસદમાં ઉપરાષ્ટ્રપતિ શ્રી હમિદ અન્સારીના વિદાય સમારોહમાં (ઓગસ્ટ 10, 2017)
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10 ઓગસ્ટ, 2017ના રોજ નવી દિલ્હીમાં સંસદ ભવન ખાતે ઉપરાષ્ટ્રપતિ શ્રી હમિદ અન્સારીના વિદાય સમારોહમાં દ્રશ્યમાન થાય છે. લોકસભાનાં અધ્યક્ષા શ્રીમતી સુમિત્રા મહાજન પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10 ઓગસ્ટ, 2017ના રોજ નવી દિલ્હીમાં સંસદ ભવન ખાતે ઉપરાષ્ટ્રપતિ શ્રી હમિદ અન્સારીના વિદાય સમારોહમાં ઉપસ્થિત છે. ઉપરાષ્ટ્રપતિપદે ચૂંટાયેલા શ્રી એમ. વેંકૈયા નાયડૂ અને લોકસભાનાં અધ્યક્ષા શ્રીમતી સુમિત્રા મહાજન પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10 ઓગસ્ટ, 2017ના રોજ નવી દિલ્હીમાં સંસદ ભવન ખાતે ઉપરાષ્ટ્રપતિ શ્રી હમિદ અન્સારીના વિદાય સમારોહમાં ઉપસ્થિત છે. ઉપરાષ્ટ્રપતિપદે ચૂંટાયેલા શ્રી એમ. વેંકૈયા નાયડૂ, લોકસભાનાં અધ્યક્ષા શ્રીમતી સુમિત્રા મહાજન, કેન્દ્રીય નાણાં, કોર્પોરેટ બાબતો અને સંરક્ષણ મંત્રી શ્રી અરૂણ જેટલી, કેન્દ્રીય રસાયણ અને ખાતર તથા સંસદીય બાબતોના મંત્રી શ્રી અનંત કુમાર અને અન્ય મહાનુભાવો પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10 ઓગસ્ટ, 2017ના રોજ નવી દિલ્હીમાં સંસદ ભવન ખાતે ઉપરાષ્ટ્રપતિ શ્રી હમિદ અન્સારીના વિદાય સમારોહમાં સંબોધન કરી રહ્યા છે. ઉપરાષ્ટ્રપતિપદે ચૂંટાયેલા શ્રી એમ. વેંકૈયા નાયડૂ, લોકસભાનાં અધ્યક્ષા શ્રીમતી સુમિત્રા મહાજન, કેન્દ્રીય નાણાં, કોર્પોરેટ બાબતો અને સંરક્ષણ મંત્રી શ્રી અરૂણ જેટલી, કેન્દ્રીય રસાયણ અને ખાતર તથા સંસદીય બાબતોના મંત્રી શ્રી અનંત કુમાર અને અન્ય મહાનુભાવો પણ દ્રશ્યમાન થાય છે.