પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 1918માં હાઇફાને આઝાદ કરાવવા માટે શહીદ થયેલા બહાદુર ભારતીય સૈનિકોને શત શત વંદન કર્યા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “હાઇફા દિવસ પર હું 1918માં હાઇફાને આઝાદ કરાવવા માટે શહીદ થયેલા બહાદુર ભારતીય સૈનિકોને શત શત વંદન કરું છું. જુલાઈમાં હાઇફાની મુલાકાત લઈને અને વ્યક્તિગત રીતે શ્રદ્ધાસુમન આપવાનો આનંદ થયો હતો.”
TR