પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે કેન્દ્રિય જાહેર ક્ષેત્રનાં સાહસો (સીપીએસઇ)માં કામ કરતાં કર્મચારીઓ માટે વેતન વાટાઘાટોનાં 8માં રાઉન્ડ માટે વેતન નીતિને મંજૂરી આપી છે.
મુખ્ય બાબતો:
પૃષ્ઠભૂમિ:
દેશમાં 320 સીપીએસઇમાં આશરે 12.34 લાખ કર્મચારીઓ છે. તેમાંથી આશરે 2.99 લાખ કર્મચારીઓ બોર્ડ લેવલ અને બોર્ડ લેવલથી નીચેનાં એક્ઝિક્યુટિવ્સ અને નોન-યુનિયનાઇઝ સુપરવાઇઝર છે. બાકીનાં આશરે 9.35 લાખ કર્મચારીઓ યુનિયનાઇઝ વર્કમેન કેટેગરીમાં સામેલ છે. યુનિયનાઇઝ વર્કમેનનાં સંબંધમાં વેતન સુધારાવધારાનો નિર્ણય વેતન વાટાઘાટ માટે જાહેર સાહસોનાં વિભાગ (ડીપીઇ) દ્વારા ઇશ્યૂ કરેલી માર્ગદર્શિકાની દ્રષ્ટિએ મજૂર સંગઠનો અને સીપીએસઇનાં સંચાલકો દ્વારા લેવામાં આવે છે.
NP/J.Khunt/GP/RP