Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પેરિસમાં થયેલા હુમલામાં મૃત્યુ પામેલા લોકો પત્યે શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેરિસમાં થયેલા હુમલામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક સંવેદનાઓ વ્યક્ત કરી છે.

પ્રધાનમંત્રી એ કહ્યું, ” પેરિસમાં થયેલા હુમલાના સમાચાર ખુબ દુઃખદાયી અને ભયાનક છે. મૃતકોના પરિવારો પ્રત્યે હું શોક સંવેદનાઓ વ્યક્ત કરું છું. દુઃખની આ ઘડીમાં અમે ફ્રાન્સની જનતા સાથે એકજુથ છીએ.”

J.Khunt/PIB Ahmedabad