Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શેરડીના ખેડૂતો સાથે ચર્ચા કરશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 જૂન, 2018ના રોજ લોક કલ્યાણ માર્ગ ખાતે 150 જેટલા ખેડૂતોના એક પ્રતિનિધિમંડળ સાથે ચર્ચા કરશે. આ પ્રતિનિધિમંડળમાં ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મહારાષ્ટ્ર અને કર્ણાટકના ખેડૂતો સામેલ છે.

આ મુલાકાત દરમિયાન કેન્દ્ર સરકારે શેરડી ક્ષેત્ર માટે કરેલા હસ્તક્ષેપો અને પહેલો વિશે ચર્ચા કરવામાં આવે એવી અપેક્ષા છે.

NP/J.Khunt/RP