પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં બસ દુર્ઘટનાને કારણે જાનહાની થવા પર દુઃખ વ્યક્ત કર્યું.
પ્રધાનમંત્રીએ કહ્યું, “રાયગઢ જિલ્લામાં બસ દુર્ઘટનાને કારણે જાનહાની થવા પર દુઃખી છું. જે લોકોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. એમના પ્રત્યે મારી સહાનુભૂતિ વ્યક્ત કરુ છું.”
***
RP
Pained by the loss of lives due to a bus accident in Maharashtra's Raigad district. My condolences to those who lost their loved ones: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 28, 2018