Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

નૌસેના દિવસના અવસર પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની શુભકામનાઓ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નૌસેના દિવસના અવસર પર નૌસેના કર્મચારીઓને શુભકામનાઓ પાઠવી છે.

પોતાના સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે “ભારતને હંમેશા શક્તિશાળી અને સાહસી નૌસેના પર ગર્વ રહેશે, જેણે રાષ્ટ્રની સુરક્ષા કરવા દરેક અવસર પર શ્રેષ્ઠ કાર્ય કર્યું છે. નૌસેના દિવસના અવસર પર બધા નૌસેના કર્મચારીઓને મારી શુભકામનાઓ.”