Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સી રાજગોપાલાચારીને તેમના જન્મદિવસ પર શ્રદ્ધાંજલિ આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારીને તેમની જયંતીના અવસર પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું, ‘ભારત માટે શ્રી સી રાજગોપાલાચારીના યોગદાનથી સૌ પરિચિત છે. હું તેમની જયંતીના અવસર પર આ સ્વતંત્રતા સેનાની અને ગહન વિચારકને નમન કરું છું.’

UM/AP/J.Khunt/GP