પીએમઇન્ડિયા
ભારત તિબેટ સરહદી પોલિસ દળના મહાનિદેશક શ્રી આર. કે પચનંદા આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને તેમણે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાં દાન પેટે રૂ. 8.5 કરોડનો ચેક અર્પણ કર્યો. આ રકમ આઈટીબીપીના કર્મચારીઓના યોગદાનથી એકત્રિત કરવામાં આવી હતી.
NP/J.KHUNT/GP/RP