Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુની જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુની જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યુ, “ભારતના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુની જન્મજયંતિ નિમિત્તે તેમનું સ્મરણ કરુ છુ. અમે સ્વતંત્રતા સંગ્રામ અને પ્રધાનમંત્રી તરીકેના એમના કાર્યકાળ દરમિયાનનાં એમના યોગદાનનું સ્મરણ કરીએ છીએ.”

RP