પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી અરિંદમ સેનગુપ્તાના નિધન પર ઉંડો શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે શ્રી અરિંદમ સેનગુપ્તા એક પ્રખ્યાત સંપાદક હતા, તેમણે વ્યાપક ખ્યાતિ અર્જિત કરી હતી. તેમણે પત્રકારિતાના માધ્યમથી અનેક લોકોને પ્રભાવિત કર્યા હતા. તેમના અસામયિક નિધનથી મને ઘણું દુ:ખ થયું છે.
AP/J.Khunt
An accomplished editor who was widely admired, Arindam Sengupta impacted many lives through journalism. Pained by his demise. RIP.
— Narendra Modi (@narendramodi) January 28, 2016