પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે આજે બંધારણ (અનુસૂચિત જન જાતિ) આદેશ (સુધારા) વિધેયક 2018માં અરૂણાચલ પ્રદેશની અનુસૂચિત જનજાતિઓની યાદીમાં બંધારણ (અનુસૂચિ જાતિ) આદેશ 1950માં કેટલાક સુધારા માટે સંસદમાં રજૂ કરવા માટે મંજૂરી આપી છે, જેથી અરૂણાચલ પ્રદેશમાં અનુસૂચિત જનજાતિઓની યાદીમાં સુધારો કરી શકાય.
અરૂણાચલ પ્રદેશની અનુસૂચિત જાતિઓની યાદીમાં નીચે મુજબના સુધારા કરવામાં આવશેઃ
સૂચિત સુધારા માટેનો તર્ક નીચે મુજબ છેઃ
આ વિધેયક કાયદા તરીકે અમલી બને ત્યારે નવી યાદીમાં સમાવેશ કરાયેલ સમુદાયો એટલે કે અરૂણાચલ પ્રદેશની અનુસૂચિત જન જાતિઓને પણ ભારત સરકારના અનુસૂચિત જન જાતિઓને હાલની યોજનાઓ હેઠળ પ્રાપ્ત લાભ મળતા થશે. આવી મહત્વની યોજનાઓમાં મેટ્રિક પછીની છાત્રવૃત્તિ, રાષ્ટીય ફેલોશિપ, ટોપ ક્લાસ એજ્યુકેશન, રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આર્થિક અને વિકાસ નિગમમાંથી રાહત દરે ધિરાણો, અનુસૂચિત જન જાતિના દિકરા-દિકરીઓ માટે છાત્રાલયના લાભ વગેરેનો સમાવેશ થાય છે. આ બધાં લાભ ઉપરાંત તેમને સરકારી નીતિ મુજબ નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓના પ્રવેશમાં અનામતનો પણ લાભ મળશે.