પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિજ્ઞાન ભવન ખાતે અખિલ ભારતીય આચાર્ય સંમેલનને સંબોધન કરશે.
આ સંમેલન વિદ્યા ભારતી અખિલ ભારતીય શિક્ષા દ્વારા યોજવામાં આવી રહ્યું છે.
Ap/J.Khunt