Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ લોકોને ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા પાઠવી


પ્રધાનંમત્રી શ્રી નરેન્દ્રમોદીએ લોકોને ગુરુપૂર્ણિમાના અવસર પરશુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “સમગ્ર દેશવાસીઓને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ. ગુરુ પૂર્ણિમાના શુભ દિને, આપણે આપણાગુરુજનોનેનમનકરીએ છીએ કે જેમણે આપણા સમાજને પ્રેરિત કરવામાં, તેને આકાર આપવામાં અને તેનું ઘડતર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.”

NP/J.Khunt/GP