પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અક્ષય તૃતીયાના પ્રસંગે દેશના લોકોને શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું, “અક્ષય તૃતીયાની હાર્દિક શુભકામનાઓ. મારી પ્રાર્થના છે કે ખેડૂતોને ભરપૂર પાકનું ઉત્પાદન મળે અને દેશવાસીઓનું જીવન સુખ-સમૃદ્ધિથી પરિપૂર્ણ બને.”
AP/J.Khunt
अक्षय तृतीया की हार्दिक शुभकामनाएं। मेरी प्रार्थना है कि किसानों को भरपूर फसल मिले और देशवासियों का जीवन सुख-समृद्धि से पूर्ण हो।
— Narendra Modi (@narendramodi) May 9, 2016