પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી એ કહ્યું કે “ સાવિત્રીબાઈ ફુલેની જન્મ જયંતી અવસરે એમને સાદર નમન. તેમણે સામાજિક એકતા, શિક્ષણ, અને મહિલા સશક્તિકરણ માટે એમનું જીવન સમર્પિત કરી દીધું.સામાજિક ચેતના માટે એમનો સંઘર્ષ દેશવાસીઓ ને સદાય પ્રેરણા આપતો રહેશે.
NP/GP/DS
*****
सावित्रीबाई फुले की जन्म जयंती पर उन्हें सादर नमन। उन्होंने सामाजिक एकता, शिक्षा और महिला सशक्तिकरण के लिए अपना जीवन समर्पित कर दिया। सामाजिक चेतना के लिए उनका संघर्ष देशवासियों को सदा प्रेरित करता रहेगा।
— Narendra Modi (@narendramodi) January 3, 2020