Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાજસ્થાનના જોધપુરમાં થયેલા અકસ્માતથી થયેલી જાનહાની પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જોધપુરમાં થયેલા અકસ્માતથી થયેલી જાનહાની પર શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું, “રાજસ્થાનના જોધપુરમાં ભયાનક માર્ગ અકસ્માત વિશે જાણીને અત્યંત દુઃખ થયું. આ દુર્ઘટનામાં જે લોકોએ જીવ ગુમાવ્યો છે, હું એમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું, સાથે જ ઘાયલ થયેલા લોકો ઝડપથી સાજા થાય તેવી કામના કરું છું.”

***

RP