Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ડૉ. રામ મનોહર લોહિયાને એમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. રામ મનોહર લોહિયાને એમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ટ્વીટ કરી શ્રી મોદીએ જણાવ્યું હતુ કે, ડૉ. લોહિયાનું સામાજિક સશક્તીકરણ માટેનું મહાન કાર્ય અને સેવાની ભાવના સાથે જોડાયેલા એમના વિચાર દેશવાસીઓને હંમેશા પ્રેરણા આપતા રહેશે.

***