Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બાબુ જગજીવન રામને તેમની જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બાબુ જગજીવન રામને તેમની જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ આપી હતી.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, “સ્વતંત્રતા સેનાની અને સામાજિક ન્યાયની પ્રબળતાથી તરફેણ કરનારા બાબુ જગજીવન રામને તેમની જયંતી નિમિતે વિનમ્ર શ્રદ્ધાંજલિ. સમાજના શોષિતો અને વંચિતોના ઉત્થાન માટે તેમના અસરકારક પ્રયાસો હંમેશા પ્રેરણાસ્ત્રોત બની રહેશે.”

SD/GP/JD