મુખ્ય વિષયવસ્તુ પર જાઓ
A
-
A
A
+
A
A
Search
Search
ભાષા
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
મેનુ
મુખ્ય પૃષ્ઠ
સમાચાર
ન્યુઝ અપડેટ
મીડિયા કવરેજ
મન કી બાત
પ્રધાનમંત્રીશ્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ
પારદર્શિતા માટેની ખોજ
માહિતીનો અધિકાર (આરટીઆઈ)
અધિકારીશ્રીઓની યાદી (પીએમઓ)
પ્રધાનમંત્રીના સાક્ષાત્કારો
પ્રધાનમંત્રી ફંડ
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ
રાષ્ટ્રીય રક્ષા ભંડોળ
પીએમ કેર્સ ફંડ વિશે
પ્રધાનમંત્રીની મુલાકાત
આંતરરાષ્ટ્રીય યાત્રાઓ
ઘરેલું મુલાકાતો
તમારા પ્રધાનમંત્રીને જાણો
પ્રધાનમંત્રીને જાણો
ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓ
શાસનની ઉપલબ્ધિઓ
એક વર્ષ
બે વર્ષ
ત્રણ વર્ષ
ચાર વર્ષ
મીડીયા ગેલેરી
તસવીર ગેલેરી
લાઈવ જુઓ / વિડીયો
પ્રધાનમંત્રીના ભાષણો
પ્રધાનમંત્રીના ભાષણો (વિડીયો)
ઇન્ફોગ્રાફીક્સ & અવતરણ
સ્ટૉલ્વર્ટ્સ
આર્કાઇવ
સોશિયલ મીડિયા અપડેટ્સ
માનનીય પ્રધાનમંત્રીશ્રી સાથે વાર્તાલાપ
અહેવાલ
ઇ પુસ્તકો
કેન્દ્રીય પ્રધાનમંડળમાં મંત્રીઓના ખાતા
પીએમઓ મોબાઈલ એપ ડાઉનલોડ કરો
મેનુ બંધ કરો
HOME
પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી તમિલનાડુમાં (માર્ચ 06, 2019)
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 06 માર્ચ, 2019નાં રોજ તમિલનાડુના કાંચિપુરમ ખાતે રોડવે, રેલવે અને ઊર્જા ક્ષેત્રના અનેકવિધ પ્રોજેક્ટનું અનાવરણ કરી રહ્યાં છે. સાથે તમિલનાડુનાં રાજ્યપાલ શ્રી બનાવારીલાલ પુરોહિત, તમિલનાડુના મુખ્યમંત્રી શ્રી એડાપ્પદી કે. પલાનીસ્વામી, કેન્દ્રીય નાણા અને શિપિંગ રાજ્યમંત્રી શ્રી પી. રાધાક્રિષ્ણન તથા અન્ય મહાનુભાવો પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 06 માર્ચ, 2019નાં રોજ તમિલનાડુના કાંચિપુરમ ખાતે રોડવે, રેલવે અને ઊર્જા ક્ષેત્રના અનેકવિધ પ્રોજેક્ટનું અનાવરણ કરી રહ્યાં છે. સાથે તમિલનાડુનાં રાજ્યપાલ શ્રી બનાવારીલાલ પુરોહિત, તમિલનાડુના મુખ્યમંત્રી શ્રી એડાપ્પદી કે. પલાનીસ્વામી, કેન્દ્રીય નાણા અને શિપિંગ રાજ્યમંત્રી શ્રી પી. રાધાક્રિષ્ણન તથા અન્ય મહાનુભાવો પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 06 માર્ચ, 2019નાં રોજ તમિલનાડુના કાંચિપુરમ ખાતે રોડવે, રેલવે અને ઊર્જા ક્ષેત્રના અનેકવિધ પ્રોજેક્ટના અનાવરણ પ્રસંગે દ્રશ્યમાન થાય છે. સાથે તમિલનાડુનાં રાજ્યપાલ શ્રી બનાવારીલાલ પુરોહિત, તમિલનાડુના મુખ્યમંત્રી શ્રી એડાપ્પદી કે. પલાનીસ્વામી, કેન્દ્રીય નાણા અને શિપિંગ રાજ્યમંત્રી શ્રી પી. રાધાક્રિષ્ણન તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 06 માર્ચ, 2019નાં રોજ તમિલનાડુના કાંચિપુરમ ખાતે રોડવે, રેલવે અને ઊર્જા ક્ષેત્રના અનેકવિધ પ્રોજેક્ટના અનાવરણ પ્રસંગે દ્રશ્યમાન થાય છે. સાથે તમિલનાડુનાં રાજ્યપાલ શ્રી બનાવારીલાલ પુરોહિત, તમિલનાડુના મુખ્યમંત્રી શ્રી એડાપ્પદી કે. પલાનીસ્વામી, કેન્દ્રીય નાણા અને શિપિંગ રાજ્યમંત્રી શ્રી પી. રાધાક્રિષ્ણન તથા તમિલનાડુનાં નાયબ મુખ્યમંત્રી શ્રી ઓ. પન્નીરસેલવમ પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 06 માર્ચ, 2019નાં રોજ તમિલનાડુના કાંચિપુરમ ખાતે વીડિયોલિંકનાં માધ્યમથી ચેન્નાઈમાં ડૉ. એમ. જી. આસ. જાનકી કોલેજ ઑફ આર્ટ્સ એન્ડ સાઈન્સ ફોર વિમેનનાં પરિસરમાં ડૉ. એમ. જી રામચંદ્રનની પ્રતિમાનાં અનાવરણ પ્રસંગે દ્રશ્યમાન થાય છે. સાથે તમિલનાડુનાં રાજ્યપાલ શ્રી બનાવારીલાલ પુરોહિત, તમિલનાડુના મુખ્યમંત્રી શ્રી એડાપ્પદી કે. પલાનીસ્વામી, કેન્દ્રીય નાણા અને શિપિંગ રાજ્યમંત્રી શ્રી પી. રાધાક્રિષ્ણન તથા તમિલનાડુનાં નાયબ મુખ્યમંત્રી શ્રી ઓ. પન્નીરસેલવમ પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 06 માર્ચ, 2019નાં રોજ તમિલનાડુના કાંચિપુરમ ખાતે વીડિયોલિંકનાં માધ્યમથી ચેન્નાઈમાં ડૉ. એમ. જી. આસ. જાનકી કોલેજ ઑફ આર્ટ્સ એન્ડ સાઈન્સ ફોર વિમેનનાં પરિસરમાં ડૉ. એમ. જી રામચંદ્રનની પ્રતિમાનું અનાવરણ કરી રહ્યાં છે. સાથે તમિલનાડુનાં રાજ્યપાલ શ્રી બનાવારીલાલ પુરોહિત, તમિલનાડુના મુખ્યમંત્રી શ્રી એડાપ્પદી કે. પલાનીસ્વામી, કેન્દ્રીય નાણા અને શિપિંગ રાજ્યમંત્રી શ્રી પી. રાધાક્રિષ્ણન તથા તમિલનાડુનાં નાયબ મુખ્યમંત્રી શ્રી ઓ. પન્નીરસેલવમ પણ ઉપસ્થિત છે.