પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાવીર જયંતીના અવસર પર લોકોને શુભકામનાઓ પાઠવી હતી.
પોતાના સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું, “દેશવાસિઓને મહાવીર જયંતીની હાર્દિક શુભકામંનાઓ. સત્ય, અહિંસા, ત્યાગ અને તપસ્યા પર આધારિત તેમનું જીવન દરેકને માટે હંમેશા પ્રેરણાસ્રોત બની રહેશે”
सभी देशवासियों को महावीर जयंती की हार्दिक शुभकामनाएं। सत्य, अहिंसा, त्याग और तपस्या पर आधारित उनका जीवन हर किसी के लिए सदैव प्रेरणास्रोत बना रहेगा।
— Narendra Modi (@narendramodi) April 6, 2020
GP/RP
सभी देशवासियों को महावीर जयंती की हार्दिक शुभकामनाएं। सत्य, अहिंसा, त्याग और तपस्या पर आधारित उनका जीवन हर किसी के लिए सदैव प्रेरणास्रोत बना रहेगा।
— Narendra Modi (@narendramodi) April 6, 2020