Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઉઝબેકિસ્તાનમાં એસસીઓ શિખર પરિષદ માટે પ્રસ્થાન થતા પૂર્વે પ્રધાનમંત્રીનું નિવેદન


ઉઝબેકિસ્તાનમાં એસસીઓ શિખર પરિષદમાં હાજરી આપવા પ્રસ્થાન કરતાં પૂર્વે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું તેમની મુલાકાત સંદર્ભે નિવેદન

“હું એસસીઓ શિખર પરિષદમાં હાજરી આપવા તથા એસસીઓ રાષ્ટ્રોના નેતાઓ સાથે ચર્ચા કરવા ઉઝબેકિસ્તાનના ટૂંકા પ્રવાસે જઈશ. ભારતને એસસીઓના સભ્ય તરીકે ગર્વ છે અને તે એસસીઓ થકી ફળદાયી નિષ્કર્ષો ખાસ કરીને આર્થિક સહકાર બાબતે આગળ વધવા આતુર છે.

ભારત મધ્ય એશિયાના સંબંધોને વિશેષ મહત્વ આપે છે અને પ્રાંતમાં હંમેશા આર્થિક વિસ્તાર તથા લોકોથી લોકોનું જોડાણ ઈચ્છે છે.”

AP/J.Khunt/GP