Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

તમિલનાડુના વિભિન્ન ભાગોમાં પૂરની સ્થિતિ પર પ્રધાનમંત્રીએ રાજ્યના મુખ્યમંત્રી સાથે વાત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના વિભિન્ન હિસ્સામાં પૂરની સ્થિતિ પર રાજ્યના મુખ્યમંત્રી સુશ્રી જયલલિતા સાથે વાત કરી.

પ્રધાનમંત્રીએ ટૂવીટ કર્યું, ‘તમિલનાડુના વિભિન્ન હિસ્સામાં પૂરની સ્થિતિ પર જયલલિતાજી સાથે વાત કરી. સંકટના આ સમયમાં તેમને દરેક પ્રકારનું સમર્થન અને સહયોગ આપવાનો વિશ્વાસ અપાવ્યો છે.’

AP/J.Khunt/DK