Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પેરિસમાં થયેલા આતંકી હુમલા વિશે પ્રધાનમંત્રીનું નિવેદન


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેરિસમાં થયેલા આતંકી હુમલાને સખ્ત શબ્દોમાં વખોડ્યો છે. તેમના શબ્દોમાં તેમને કહ્યું :

હું સખ્ત શબ્દોમાં પેરીસમાં થયેલા બર્બર આતંકી હુમલાની નિંદા કરું છું.
અમે ફ્રાન્સના લોકો સાથે ઘટેલી આ હિંસાત્મક કાર્યવાહી અને તેમના દર્દને મહેસુસ કરવા સાથે સદમામાં છીએ અને આવા સમયમાં, આ પળે સૌથી મોટા વૈશ્વિક ખતરાનો સામનો કરવા માટે આપણે માનવતાના રૂપમાં એક સાથે ઉભા રહેવું જોઈએ અને આપણા મુલ્યો અને જીવનના માર્ગને જાળવી રાખવો જોઈએ.

J.Khunt/PIB Ahmedabad