Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશની પૂર્વીય ગોદાવરીમાં નાવ પલટી જવાને કારણે જાનહાની થવા પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશની પૂર્વીય ગોદાવરીમાં નાવ પલટી જવાને કારણે જાનહાની થવા પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “આંધ્રપ્રદેશની પૂર્વીય ગોદાવરીમાં નાવ પલટી જવાથી થયેલી જાનહાનીને કારણે ખૂબ દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારોને મારી સહાનુભૂતિ. અકસ્માતના સ્થળ પર રાહતકાર્ય શરૂ છે.”

RP