પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંબેડકર જયંતી નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું, “સંવિધાનના ઘડવૈયા અને સામાજિક ન્યાયના પ્રણેતા બાબસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને એમની જયંતી પર સાદર નમન.”
***
RP
संविधान निर्माता और सामाजिक न्याय के प्रणेता बाबासाहेब डॉ. भीमराव अम्बेडकर को उनकी जयंती पर सादर नमन। जय भीम! pic.twitter.com/KIZVJC725r
— Chowkidar Narendra Modi (@narendramodi) April 14, 2019