Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ આઈઆરએનએસએસ1એફ ને કક્ષામાં સફળતાપૂર્વક લોન્ચ કરવા પર ઈસરોના વૈજ્ઞાનિકોને શુભકામના પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આઈઆરએનએસએસ1એફને કક્ષામાં સફળતાપૂર્વક લોન્ચ કરવા માટે ઈસરોના વૈજ્ઞાનિકોને શુભકામના પાઠવી દીધી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે “આઈઆરએનએસએલ1ને સફલતાપૂર્વક લોન્ચ કરવામાં અમે બધા ગર્વ અનુભવીએ છીએ. હું આપણા વૈજ્ઞાનિકો તથા ઈસરોના સખત પરિશ્રમનું અભિનંદન કરું છું.”

J.Khunt/GP