પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આધ્યાત્મિક વિકાસ પર ભાર મૂકતું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું:
“आत्मोदयः परज्यानिर्द्वयं नीतिरितीयती।
तदूरीकृत्य कृतिभिर्वाचस्पत्यं प्रतायते ।।”
શ્રી મોદીએ કહ્યું કે આધ્યાત્મિક વિકાસ એ વ્યક્તિમાં સેવા, સમર્પણ અને રાષ્ટ્રનિર્માણની ભાવના જગાડે છે. શ્રી મોદીએ વધુમાં કહ્યું, “આ સિદ્ધાંતથી પ્રેરિત થઈને, આજે આપણી યુવા શક્તિ દેશને દરેક ક્ષેત્રમાં આગળ લઈ જઈ રહી છે.”
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
આધ્યાત્મિક વિકાસ એ વ્યક્તિમાં સેવા, સમર્પણ અને રાષ્ટ્રનિર્માણની ભાવના જગાડે છે. આ સિદ્ધાંતથી પ્રેરિત થઈને, આજે આપણી યુવા ઊર્જા દેશને દરેક ક્ષેત્રમાં આગળ લઈ જઈ રહી છે.
“आत्मोदयः परज्यानिर्द्वयं नीतिरितीयती।
तदूरीकृत्य कृतिभिर्वाचस्पत्यं प्रतायते ।।”
आत्मिक विकास व्यक्ति के भीतर सेवा, समर्पण और राष्ट्र निर्माण की भावना का संचार करता है। इसी से प्रेरित होकर आज हमारी युवा शक्ति देश को हर क्षेत्र में आगे ले जा रही है।
आत्मोदयः परज्यानिर्द्वयं नीतिरितीयती।
तदूरीकृत्य कृतिभिर्वाचस्पत्यं प्रतायते ।। pic.twitter.com/mubMNrYdQh
— Narendra Modi (@narendramodi) August 5, 2026
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
आत्मिक विकास व्यक्ति के भीतर सेवा, समर्पण और राष्ट्र निर्माण की भावना का संचार करता है। इसी से प्रेरित होकर आज हमारी युवा शक्ति देश को हर क्षेत्र में आगे ले जा रही है।
— Narendra Modi (@narendramodi) August 5, 2026
आत्मोदयः परज्यानिर्द्वयं नीतिरितीयती।
तदूरीकृत्य कृतिभिर्वाचस्पत्यं प्रतायते ।। pic.twitter.com/mubMNrYdQh