પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈજીપ્તમાં થયેલા હુમલાની નિંદા કરી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું “ઈજીપ્તમાં હુમલાથી ખૂબ દુઃખ થયું છે. અમે આ હુમલાની ભારે નિંદા કરીએ છીએ. મારી સંવેદના ઘાયલો અને મૃતકોના પરિવાર સાથે છે.”
TR