Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઈદ-ઉલ-ઝુહાના પર્વ પર શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈદ-ઉલ-ઝુહાના પર્વ પર શુભેચ્છા અને શુભકામના પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ઈદ-ઉલ-ઝુહા પર શુભેચ્છા. આપણા સમાજમાં સંવાદિતતા, ભાઈચારો અને એકતાની ભાવના આગળ વધે એવી આશા.”

******

TR