Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઈદ-ઉલ-ફિતરના અવસરે શુભેચ્છા પાઠવી.


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈદ-ઉલ-ફિતરના અવસરે પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, “ઈદ-ઉલ-ફિતરની શુભેચ્છાઓ! આ શુભ દિવસ આપણા સમાજમાં શાંતિ અને ભાઈચારાની ભાવનાને આગળ વધારે તેવી શુભકામનાઓ.”