પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તુર્કીના ઈસ્તાનબુલમાં આંતકવાદી કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું.
પ્રધાનમંત્રીએ કહ્યું, “ઇસ્તાનબુલમાં હુમલો અમાનવીય અને ભયાવહ છે. હું તેને સખત શબ્દોમાં વખોડુ છું. મારી સંવેદના નિરાધાર પરિવારો સાથે છે. ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.”
AP/J.Khunt
Attack in Istanbul is inhuman & horrific. I condemn it strongly. My thoughts are with bereaved families. May the injured recover quickly.
— Narendra Modi (@narendramodi) June 29, 2016