Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના મંત્રી શ્રી વિજય કશ્યપના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના મંત્રી શ્રી વિજય કશ્યપના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, ભાજપ નેતા અને ઉત્તરપ્રદેશ સરકારમાં મંત્રી વિજય કશ્યપજીના નિધનથી અત્યંત દુઃખ થયું છે. તેઓ જમીન સાથે જોડાયેલા નેતા હતા અને હંમેશા જનહિતના કાર્યોમાં સમર્પિત રહ્યા. શોકની આ ઘડીમાં તેમના પરિજનો અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદનાઓ. ઓમ શાંતિ !

 

SP/GP