Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના આગ્રામાં બસ અકસ્માતને કારણે થયેલ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના આગ્રામાં બસ અકસ્માતને કારણે થયેલ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતુ કે, “ઉત્તરપ્રદેશના આગ્રામાં થયેલા અક્સમાતથી દુઃખી છું. જે કુટુંબોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે એમને સાંત્વના પાઠવું છું. જેમને ઇજા થઈ છે તેઓ ઝડપથી સાજા થાય તેવીપ્રાર્થના કરૂ છું, રાજ્ય સરકાર અને સ્થાનિક વ્યવસ્થાતંત્ર અસરગ્રસ્તોને બધી જ જરુરી મદદ પૂરી પાડી રહ્યા છે.”

DK/J. Khunt/GP/RP