Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઉત્સાહ અને દ્રઢતાના મહત્વ પર ભાર મૂકતું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું જેમાં કહેવામાં આવ્યું છે કે બુદ્ધિશાળી અને દૃઢ નિશ્ચયી લોકો મુશ્કેલ સમય અને કઠિન પરિસ્થિતિઓમાં પણ પોતાનો ઉત્સાહ ગુમાવતા નથી.

પ્રધાનમંત્રીએ સંસ્કૃત સુભાષિત શેર કર્યું છે-

“आपत्काले च कष्टेऽपि नोत्साहस्त्यज्यते बुधैः।
इति प्रबोधितस्तेन कथञ्चिद् दृढबुद्धिना।। ”

આ સુભાષિતનો સંદેશ એ છે કે સ્થિર અને મક્કમ મન ધરાવતા જ્ઞાની લોકો જાણે છે કે ખરેખર સમજદાર લોકો મુશ્કેલ અને પડકારજનક પરિસ્થિતિઓમાં પણ ક્યારેય પોતાનો ઉત્સાહ ગુમાવતા નથી.

શ્રી મોદીએ X પર એક પોસ્ટમાં કહ્યું;

“आपत्काले च कष्टेऽपि नोत्साहस्त्यज्यते बुधैः।
इति प्रबोधितस्तेन कथञ्चिद् दृढबुद्धिना।।”

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  <img alt=”” src=”http://sta… [ PM India 0KB ]