પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી માલ્કમ ટર્નબુલને ટેલિફોન કરી આજે દિવાળીની શુભકામના પાઠવી હતી
પ્રધાનમંત્રીએ ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળની વ્યક્તિ શ્રી મનમિત અલિશેરની તાજેતરમાં થયેલી ઘાતકી હત્યા અંગે ભારતીયોમાં ફેલાયેલી ચિંતાથી પણ તેમને અવગત કર્યા હતા.
પ્રધાનમત્રી ટર્નબુલે હત્યા અંગે આઘાત વ્યક્ત કર્યો હતો અને બાબતની તપાસ થશે એમ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રી મોદીએ પ્રધાનમંત્રી ટર્નબુલને 2017માં ભારતની મુલાકાતના તેમના નિમંત્રણને દોહરાવ્યું હતું.
TR