Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કર્ણાટક સંસ્થાપના દિવસ પર કર્ણાટકના લોકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટક સંસ્થાપના દિવસ પર કર્ણાટકના લોકોને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું, ‘ કર્ણાટક સંસ્થાપના દિવસ પર હું રાજ્યના લોકોને શુભકામનાઓ પાઠવું છું. ભગવાન કરે, કર્ણાટક પ્રગતિની નવી ઉંચાઈઓને સ્પર્શે.’

AP/J.Khunt