પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કાબુલ નજીક થયેલા ત્રાસવાદી હુમલા અંગે ભારે નિંદા સાથે દુઃખ વ્યક્ત કર્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, “કાબુલ નજીક થયેલા હુમલાથી હું ખૂબ વ્યથિત છું. હું આ નાસમજ હિંસાની નિંદા કરું છું. મારી સંવેદના અને પ્રાર્થના ભોગ બનનાર અને ઈજાગ્રસ્તોના પરિવારો સાથે છે.
AP/J.Khunt/GP
Anguished by the attack near Kabul. I condemn this mindless violence. My thoughts & prayers with the bereaved families & the injured.
— Narendra Modi (@narendramodi) June 30, 2016