Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વી.એસ. અચ્યુતાનંદનના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વી.એસ. અચ્યુતાનંદનના નિધન પર શોક વ્યક્ત કર્યો.

X પર એક પોસ્ટમાં તેમણે કહ્યું:

કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વી.એસ. અચ્યુતાનંદન જીના નિધનથી દુઃખ થયું. તેમણે પોતાના જીવનના ઘણા વર્ષો જાહેર સેવા અને કેરળની પ્રગતિ માટે સમર્પિત કર્યા. જ્યારે અમે બંને અમારા સંબંધિત રાજ્યોના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી ત્યારે અમારી વાતચીત મને યાદ છે. આ દુઃખદ ઘડીમાં મારા વિચારો તેમના પરિવાર અને સમર્થકો સાથે છે.”

AP/IJ/GP/JD