Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કેરળ પીરાવીના અવસર પર કેરળના રહેવાસીઓને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેરળ પીરાવીના અવસર પર કેરળના રહેવાસીઓને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“કેરળ પીરાવીની શુભેચ્છાઓ! કેરળ રાજ્ય તેના મંત્રમુગ્ધ લેન્ડસ્કેપ્સ, જીવંત પરંપરાઓ અને મહેનતુ લોકો માટે જાણીતું છે. કેરળના લોકોએ વિવિધ ક્ષેત્રોમાં સમગ્ર વિશ્વમાં પોતાની ઓળખ બનાવી છે. રાજ્યના લોકો આવનારા સમયમાં પણ પ્રગતિ કરતા રહે.

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]