Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગુજરાતમાં થયેલા અકસ્માતમાં જીવ ગુમાવનારા પ્રત્યે શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં થયેલા એક માર્ગ અસ્તમાતમાં જીવ ગુમાવનારા પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું, “ગુજરાતનાં રંઘોળા નજીક થયેલા એક અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકો માટે સંવેદના વ્યક્ત કરૂં છું. આ ગમખ્વાર અકસ્માત ખુબજ દુર્ભાગ્યપૂર્ણ હતો. ઘવાયેલા લોકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.”

NP/J.Khunt/GP/RP